ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

બિહાર
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે.

આપેલ પૈકી એક પણ નહીં
ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી
છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી
પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કઈ સમિતિ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના અહેવાલને તપાસે છે ?

આયોજન સમિતિ
લોકલેખા સમિતિ
અનુમાન સમિતિ
નાગરિક સેવા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP