ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ?

ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 48
અનુચ્છેદ - 45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?

ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ?

ત્રીજા
પાંચમા
છઠ્ઠા
ચોથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP