પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા સમકારી નિધીમાંથી ગ્રામ પંચાયતને કેટલું અનુદાન મળે છે ?

મહેસુલી આવકના 5%
મહેસુલી આવકના 7.5%
મહેસુલી આવકના 75%
મહેસૂલી આવકના 3.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

રોડ અકસ્માત
આત્મઘાતી હુમલાથી
હૃદયરોગના હુમલાથી
વિમાનની દુર્ઘટનાને કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ?

હાટ બજાર
સોલાર લાઈટ
આંતરિક રસ્તા
સ્ટ્રીટ લાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ?

વિકાસ કમિશનર
જિલ્લા વિકાસ અધિકારી
તાલુકા વિકાસ અધિકારી
રાજ્ય ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP