સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. જીન નિર્વાણ કૈવલ્ય રત્ન જીન નિર્વાણ કૈવલ્ય રત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી માધવ નિદાન - પેથોલોજી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ? 40 25 30 35 40 25 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) PM 2.5 કણોનો વ્યાસ કેટલો હોય છે ? 2.5 મીટર 2.5 મિલીમીટર 2.5 માઈક્રોમીટર 2.5 નેનોમીટર 2.5 મીટર 2.5 મિલીમીટર 2.5 માઈક્રોમીટર 2.5 નેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી સરદાર પટેલ મહાત્મા ગાંધી અબુલ કલામ આઝાદ જે. બી. કૃપલાણી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP