સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

ડૉ. નંદન નીલેકણી
શ્રી કપિલ સિબ્બલ
શ્રી અર્જુનસિંહ
શ્રી સામ પિત્રોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?

એપ્રિલ 2000
એપ્રિલ 2002
એપ્રિલ 2001
એપ્રિલ 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઇ વિભકિત કહેવાય ?

સબંભ વિભકિત
અપાદન
અધિકરણ વિભકિત
સંપ્રદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP