સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

માત્ર ૧
માત્ર ૨
માત્ર ૧,૨
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

વિનોબા ભાવેએ
ગાંધીજીએ
દાદાભાઇ નવરોજીએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP