સામાન્ય જ્ઞાન (GK) જૈન ધર્મમાં 'સંપૂર્ણ જ્ઞાન' ને ___ તરીકે ઓળખવામાં આવે છે. નિર્વાણ કૈવલ્ય રત્ન જીન નિર્વાણ કૈવલ્ય રત્ન જીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ? મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ રેલવેનું નિર્માણ શૈક્ષણિક સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌપ્રથમ મેટ્રો રેલસેવા કયા શહેરમાં શરૂ થઈ હતી ? દિલ્હી જયપુર કલકત્તા મુંબઈ દિલ્હી જયપુર કલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 'યવનપ્રિય' શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ? કાળા મરી ઉત્તમ ભારતીય મસ્લિન હાથી દાંત તેલ કાળા મરી ઉત્તમ ભારતીય મસ્લિન હાથી દાંત તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ વહેલી પાકતી આંબાની જાત છે ? બોમ્બે ગ્રીન ગોપાલભોગ આપેલ તમામ આલ્ફાન્ઝો બોમ્બે ગ્રીન ગોપાલભોગ આપેલ તમામ આલ્ફાન્ઝો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1986 1976 1992 1978 1986 1976 1992 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP