સામાન્ય વિજ્ઞાન (General Science)
દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ?

કેશાકર્ષણ
પ્રવાહીને કદ હોય છે.
પૃષ્ઠતાણ
દબનીયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ?

દ્રવિડ
નાગર
વેસર
ચૈત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP