ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? દુર્યોધન સહદેવ યુધિષ્ઠિર અર્જુન દુર્યોધન સહદેવ યુધિષ્ઠિર અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? ગાંધી યુગ પંડિત યુગ સુધારક યુગ મધ્ય યુગ ગાંધી યુગ પંડિત યુગ સુધારક યુગ મધ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ નર્મદ નવલરામ રણછોડભાઈ દવે દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ? સ્વામી સચ્ચિદાનંદ જિપ્સી સ્વામી આનંદ વૈદ્ય પુનર્વસુ સ્વામી સચ્ચિદાનંદ જિપ્સી સ્વામી આનંદ વૈદ્ય પુનર્વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ ? અમે બધાં ભસ્મકંકણ ગુજરાતનો નાથ ભદ્રંભદ્ર અમે બધાં ભસ્મકંકણ ગુજરાતનો નાથ ભદ્રંભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? નારદીપુર અમદાવાદ ટાણા સુરેન્દ્રનગર નારદીપુર અમદાવાદ ટાણા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP