ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? સહદેવ યુધિષ્ઠિર અર્જુન દુર્યોધન સહદેવ યુધિષ્ઠિર અર્જુન દુર્યોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સુધારક યુગ સમન્વય યુગ પ્રાગ-નરસિંહ યુગ ભક્તિયુગ સુધારક યુગ સમન્વય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થિંગડું' વાર્તાના લેખક કોણ છે ? રઘુવીર ચૌધરી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુરાય રઘુવીર ચૌધરી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. સમગ્ર કવિતા કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ સમગ્ર કવિતા કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ કાવ્યાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. શ્રાવણી સાતમ પ્રથા અનિરૂદ્ધ કમળના તંતુ શ્રાવણી સાતમ પ્રથા અનિરૂદ્ધ કમળના તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત મધુરાય લાભશંકર ઠાકર દિનકરરાય વૈદ્ય વેણીભાઈ પુરોહિત મધુરાય લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP