ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
નંદબત્રીસી
રોહીદાસ ચરિત્ર
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

કાળચક્ર
વેવિશાળ
સૌરાષ્ટ્રની રસધાર
સોરઠ તારા વહેતા પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

વિનોબા ભાવે
મહાત્મા ગાંધીજી
રવિશંકર મહારાજ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર નર્મદાશંકર જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP