ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

ગાંધી યુગ
પંડિત યુગ
સુધારક યુગ
મધ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ?

સ્વામી સચ્ચિદાનંદ
જિપ્સી
સ્વામી આનંદ
વૈદ્ય પુનર્વસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP