ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?

સુદામા ચરિત્ર
ચંદ્રાહાસાખ્યાન
કુંવરબાઈનું મામેરું
મદાલસાખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઈશ્વર પેટલીકર
આઈ. કે. વીજળીવાળા
દક્ષેશ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નવલરામ ત્રિપાઠી
નગીનદાસ પારેખ
નટવરલાલ પંડ્યા
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP