ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ગાંધીકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા. મુનશીએ કઈ સંસ્થાની સ્થાપના કરેલી ? ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન આર્ય સમાજ ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ભારતીય વિદ્યાભવન આર્ય સમાજ ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું સાચું છે ? રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ વિશ્વશાંતિ - ન્હાનાલાલ ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા રામનારાયણ પાઠક પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘેર પધાર્યા હરિગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ - આ પંક્તિનો અલંકાર જણાવો. રૂપક ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ રૂપક ઉપમા અંત્યાનુપ્રાસ આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP