ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સુરી જલન માતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી દલપતરામ બકુલ ત્રિપાઠી મધુસૂદન પારેખ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર વાઘજી ઓઝા મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર વાઘજી ઓઝા મૂળશંકર મૂલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? રાજેન્દ્ર કેશવલાલ શાહ નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી રાજેન્દ્ર કેશવલાલ શાહ નટવરલાલ કુબેરદાસ પંડ્યા મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP