ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે ? પ્રભાતિયા ગરબી કાફી રાસ પ્રભાતિયા ગરબી કાફી રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેવાસનો પાડો ___ છે. નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં નેપાળની પૌરાણિક રાજધાની ઓશોની આત્મકથા જૈન હસ્તપ્રત આપેલ પૈકી કોઇ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને તેમના તખલ્લુસ અંગે યોગ્ય જોડકાં જોડો.(a) નિરાલા(b) વનમાળી(c) પરમહંસ(d) ધૂનિરામ(1) સૂર્યકાન્ત ત્રિપાઠી (2) કેશવ હર્ષદ ધ્રુવ (3) સચ્ચિદાનંદ સ્વામી (4) ગૌરીશંકર ત્રિવેદી a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 a-4, b-3, c-1, d-2 a-4, b-1, c-2, d-3 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ નવલરામ ત્રિવેદી ચં.ચી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? પડપારીયો કાંચળિયા વેશગોર મૂછબંધ પડપારીયો કાંચળિયા વેશગોર મૂછબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP