ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ?

એક પણ નહીં
રેમશ ઓઝા
સીતરામ મહારાજ
પંડિત સુખલાલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ?

સુમિત શાહ
હરિવલ્લભ ભાયાણી
ભગવતીકુમાર શર્મા
વિશ્વનાથ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP