ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

વિનેશ અંતાણી
માધવ રામાનુજ
રમણલાલ શાહ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ
ઈન્દુલાલ યાજ્ઞિક
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP