ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? પદો દુહા ગરબી ગરબા પદો દુહા ગરબી ગરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સોનેટના પિતા તરીકે ક્યા કવિની ઓળખ છે ? બ.ક. ઠાકોર સુંદરમ્ ઉશનસ્ રા.વિ. પાઠક બ.ક. ઠાકોર સુંદરમ્ ઉશનસ્ રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? દેવશંકર દયાશંકર માસ્તર શંકરલાલ ધીરજકાકા દેવશંકર દયાશંકર માસ્તર શંકરલાલ ધીરજકાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આસ્વાદ અષ્ટાદશી’ પુસ્તકના લેખક કોણ છે ? વજુ કોટક રણછોડભાઈ દવે નરહરિ પરીખ જયંત કોઠારી વજુ કોટક રણછોડભાઈ દવે નરહરિ પરીખ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP