ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈની કઈ રચનાઓ ખ્યાતનામ છે ? પદો ગરબી ગરબા દુહા પદો ગરબી ગરબા દુહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકથાકાર દરબાર પુંજાવાળાના પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો. સંભાવનાનો સૂરજ નળની વેદના પીયૂષ-ઝરણા અંતર-આત્મા સંભાવનાનો સૂરજ નળની વેદના પીયૂષ-ઝરણા અંતર-આત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ કવિ કાન્ત કવિ હરિહર કવિ ઉશનસ્ કવિ સુંદરમ્ કવિ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત ચુનિલાલ મડિયા નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત ચુનિલાલ મડિયા નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કલાપી કાકાસાહેબ કાલેલકર મહાદેવભાઈ દેસાઈ મણિલાલ દ્વિવેદી કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP