ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

ગુજરાત વિધાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
મહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મણિલાલ નભુભાઈ
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર
દલપતરામ - ફાર્બસ વિરહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

વિષ્ણુગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP