ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ?

વિજ્ઞાન વિલાસ
રાસ્તેગોફતાર
જ્ઞાનસાગર
સૌરાષ્ટ્ર દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
બાલાશંકર કંથારિયા
આનંદશંકર ધ્રુવ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP