ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

અરદેશર ખબરદાર
નર્મદ
શ્રી રંગ અવધૂત
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

શૂન્ય પાલનપુરી
જગજિતસિંહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
હરજી લવજી દામાણી 'શયદા'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP