ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' કાવ્યસ્વરૂપ આપણને કોની પાસેથી પ્રાપ્ત થાય છે ? ભાલણ નાકર મીરાંબાઈ અખો ભાલણ નાકર મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નરસિંહ મહેતા વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ વિજ્ઞાન વિલાસ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા તેમના પદોમાં કયા છંદનો પ્રયોગ વધુ કરતા ? પૃથ્વી સવૈયા ઝૂલણાં શિખરિણી પૃથ્વી સવૈયા ઝૂલણાં શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? સુંદરમ બાલકૃષ્ણ દવે કુન્દનિકા કાપડિયા મકરંદ દવે સુંદરમ બાલકૃષ્ણ દવે કુન્દનિકા કાપડિયા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP