ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

નર્મદાશંકર દવે
લાભશંકર ઠાકર
મણિલાલ હ. પટેલ
જયંતીલાલ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP