ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? બારીબહાર ધ્વનિ છંદોલય સ્વપ્નપ્રયાણ બારીબહાર ધ્વનિ છંદોલય સ્વપ્નપ્રયાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. માય ડીયર જયુ ઘનશ્યામ સેહની જયેન્દ્ર શેખડીવાળા માય ડીયર જયુ ઘનશ્યામ સેહની જયેન્દ્ર શેખડીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો ધૂળમાંની પગલીઓ - નવલકથા હયાતી - કાવ્યો શર્વિલક - નાટક સ્ટેચ્યુ - નિબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP