ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

બારીબહાર
છંદોલય
સ્વપ્નપ્રયાણ
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

હરિન્દ્ર દવે
જયંત પાઠક
સુરેશ દલાલ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ?

હર્ષદ ત્રિવેદી
હર્ષભ્રમ્મ ભટ્ટ
હસમુખ બરાડી
હરિકૃષ્ણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ?

ઇન્દુલાલ યાજ્ઞિક
રવિશંકર રાવળ
રવિશંકર વ્યાસ
રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ?

જયશંકર સુંદરી
દીના પાઠક
ઉપેન્દ્ર ત્રિવેદી
બાપુલાલ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP