ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

છંદોલય
સ્વપ્નપ્રયાણ
ધ્વનિ
બારીબહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો.

દુલા ભાયા કાગ
ગંગાસતી
નરસિંહ મહેતા
શામળ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રોહીદાસ ચરિત્ર
નંદબત્રીસી
વાર્તા ચંદ્રાવલી
રેખાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP