ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય શાયર
રાષ્ટ્રીય કવિ
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ?

ત્રિભુવનદાસ લુહાર
નગીનદાસ પારેખ
ગીજુભાઈ બધેકા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ
સ્વામી આનંદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP