ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરનારાયણાનંદ' મહાકાવ્યનું સર્જન કોણે કર્યું છે ? યશચંદ્ર કુમારપાળ તેજપાળ વસ્તુપાળ યશચંદ્ર કુમારપાળ તેજપાળ વસ્તુપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત દોહરો પૃથ્વી સવૈયા હરિગીત દોહરો પૃથ્વી સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ પન્ના નાયક હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ પન્ના નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા મકરંદ દવે હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ચંદ્રવદન મહેતા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP