ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ?

અરદેશર ખબરદાર
ઝવેરચંદ મેઘાણી
કવિ નર્મદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોશી - વાસુકિ
બ.ક.ઠાકોર - સેહની
મણિશંકર ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ મોદી - દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

6 ઠ્ઠી સદીથી 8મી સદી
9 મી સદીથી 10મી સદી
11 મી સદીથી 13મી સદી
14 મી સદીથી 18મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

સાંઈરામ દવે
ઝવેરચંદ મેઘાણી
જોરાવરસિંહ જાદવ
દુલેરાય કારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP