ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને ‘‘સાહિત્ય જગતનો ચમત્કાર’’ કોણે કહ્યું ? ત્રિભુવનદાસ લુહાર નગીનદાસ પારેખ ગીજુભાઈ બધેકા રમેશ પારેખ ત્રિભુવનદાસ લુહાર નગીનદાસ પારેખ ગીજુભાઈ બધેકા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મન વડવાનલ, ગૃહબંધન કોના યશસ્વી સર્જનો છે ? મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નીતા રામૈયા નરેન બારડ મૃગેશ શાહ ઉમા મહેશ્વરમ્ નીતા રામૈયા નરેન બારડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? અસાઈત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા અસાઈત મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ઘનશ્યામ જયભિખ્ખુ દર્શક ધૂમકેતુ ઘનશ્યામ જયભિખ્ખુ દર્શક ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP