ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી"

ભાલણ
પ્રેમાનંદ
દયારામ
નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને તખલ્લુસ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

સુહાસી - ચંદ્રવદન બૂચ
ગોળમટોળ શર્મા - કંચનલાલ શર્મા
જયભીખુ - બાલાભાઈ દેસાઇ
‘સરોદ’ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
ઉમાશંકર જોષી - શ્રવણ
બાલાભાઈ દેસાઈ- સેહની
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP