ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. રાજીવ પટેલ રમેશ પારેખ અનિલ જોશી મણિલાલ દેસાઈ રાજીવ પટેલ રમેશ પારેખ અનિલ જોશી મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. રણયજ્ઞ જવનિકા સિદ્ધાંતસાર કંકાવટી રણયજ્ઞ જવનિકા સિદ્ધાંતસાર કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી કુસુમમાળા - નરસિંહરાવ મિથ્યાભિમાન - દલપતરામ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ રેવા ગુજરાતી નવલકથા ___ નું રૂપાંતરણ છે. તત્વમસિ અમૃતા જય સોમનાથ ઓથાર તત્વમસિ અમૃતા જય સોમનાથ ઓથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP