ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી રમેશ પારેખ મણિલાલ દેસાઈ રાજીવ પટેલ અનિલ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રમુખપદે રાજકોટ ખાતે ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યારે યોજાઈ ? 1921 1923 1924 1922 1921 1923 1924 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? ગાંધીજી રા.વિ. પાઠક કાકાસાહેબ મુનશી ગાંધીજી રા.વિ. પાઠક કાકાસાહેબ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? પગલીનો પાડનાર અડખે ફડખે પદ્મિની લખચોરાસી પગલીનો પાડનાર અડખે ફડખે પદ્મિની લખચોરાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? મહાત્મા ગાંધીજી સ્વામી આનંદ રવિશંકર મહારાજ વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી સ્વામી આનંદ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા સંત પુનિત મહારાજ કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP