ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ
મિથ્યાભિમાન - દલપતરામ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

પ્રફુલ્લ રાવલ
અરવિંદ પંડ્યા
રઈશ મણિયાર
ડૉ. આઈ.કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP