ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત
કાવ્યવિચાર
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ?

જયભિખ્ખુ એવોર્ડ
એકલવ્ય એવોર્ડ
અંબુભાઈ પુરાણી એવોર્ડ
રણજિતરામ સુવર્ણ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP