ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

મણિશંકર કીકાણી
છગનલાલ જોષી
ભોગીલાલ પ્રાણવલ્લભ
ભોળાનાથ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ?

મુકેશ જોષી
શ્યામ સાધુ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી
મોહનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

પીતાંબર પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP