ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રમણભાઈ નીલકંઠ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત મુકેશ જોષી શ્યામ સાધુ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP