ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
સવાઈ ગુજરાતી
લલિત નિબંધકાર
સવાયા સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો.

કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
એલેક્ઝેન્ડર ફાર્બસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાચાતુરી
દાણાલીલા
સુદામાચરિત્ર
પુત્રવિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP