ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક નર્મદચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નોબલ પારિતોષિક નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદ કેખુશરો કાબરાજી દાદાભાઈ નવરોજી કરસનદાસ મૂળજી નર્મદ કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? ધૂમકેતુ પેટલીકર પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક ધૂમકેતુ પેટલીકર પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? મરીચિકા અજાણ્યું સ્ટેશન શ્રાવણી પશ્ર્ચિમ મરીચિકા અજાણ્યું સ્ટેશન શ્રાવણી પશ્ર્ચિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ ભરૂચ સુરત ખેડા અમદાવાદ ભરૂચ સુરત ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP