ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નોબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નોબલ પારિતોષિક નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? પારસી જિન સંતાન વિશ્વાસી પારસી જિન સંતાન વિશ્વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે. હેમચંદ્ર સૂરી હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ હેમચંદ્ર સૂરી હેમપ્રભસૂરિ હેમવિજય સૂરિ નિષ્કલંકી નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? જામ રણજી બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી મુનાફ પટેલ જામ રણજી બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી મુનાફ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 દ્વિરેફની વાર્તા - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP