ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નોબલ પારિતોષિક નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મ ર ભ ન ય ય ય - આ કયા છંદનું બંધારણ છે ? દોહરો સ્ત્રગ્ધરા મનહર અનુષ્ઠુપ દોહરો સ્ત્રગ્ધરા મનહર અનુષ્ઠુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રસની બાબતમાં કોઈપણ ગુજરાતી એના પેંગડામાં પગ ઘાલે એવો નથી.’ પ્રેમાનંદ માટે કોણે કહ્યું ? નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક નવલરામ પંડ્યા ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ? દુલેરાય કારાણી સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ દુલેરાય કારાણી સાંઈરામ દવે ઝવેરચંદ મેઘાણી જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ભાલણ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ? સત્યના પ્રયોગો મારી હકીકત મારા અનુભવો થોડાં આંસુ થોડાં ફૂલ સત્યના પ્રયોગો મારી હકીકત મારા અનુભવો થોડાં આંસુ થોડાં ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP