ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી મનહર મોદી ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ? નિરંજન ત્રિવેદી કરસનદાસ માણેક જોસેફ મેકવાન ઉમાશંકર જોશી નિરંજન ત્રિવેદી કરસનદાસ માણેક જોસેફ મેકવાન ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વક્રદર્શી' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી દલપતરામ કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? સુર્યા મનમાં ભૂત ધૂમ્રસેર કાચની દિવાલ સુર્યા મનમાં ભૂત ધૂમ્રસેર કાચની દિવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ગાંધીજી બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી બહારવટિયાએ ધીરુભાઈ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP