ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ?

ઉસ્તાદ ફૈયાઝખાં
પંડિત ઓમકારનાથ
અસાઈત
આદિત્યરાય વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

રામજી ભા, રૂખી : દરિયાલાલ
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
ગોબર, સંતુ : સંતુ રંગીલી
કાનજી, જીવી : મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિશ્વ કક્ષાએ થયેલા વાર્તાસંચયમાં 'ધૂમકેતુ'ની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું ?

પોસ્ટ ઓફિસ
ભૈયાદાદા
સોનેરી પંખી
બિલીપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

પીંગલા નાડીનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP