ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ?

જુગતરામ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'
નાનાભાઈ ભટ્ટ
અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ દયારામ - ડભોઈ
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્યોતીન્દ્ર દવે એ ‘અમે બધાં’ હાસ્યસભર નવલકથા કોની સાથે મળી લખી હતી ?

નવલરામ ત્રિવેદી
ભોળાભાઈ પટેલ
ધનસુખલાલ મહેતા
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP