ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા કાફી પ્રભાતિયાં ઝૂલણા ચાબખા કાફી પ્રભાતિયાં ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. પરવા ન કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો મદદ કરવી પરવા ન કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો મદદ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. વેદોની દર્શનશાસ્ત્રની આરણ્યક ઉપનિષદ્ વેદોની દર્શનશાસ્ત્રની આરણ્યક ઉપનિષદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP