ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

અસહકાર આંદોલન
'હિંદ છોડો' લડત
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

બુદ્ધિપ્રકાશ
શબ્દ સૃષ્ટિ
ગુજરાત ગૌરવ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP