ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? બ.ક.ઠાકોર ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી બ.ક.ઠાકોર ભાનુપ્રસાદ પંડ્યા પ્રહલાદ પારેખ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક બટુભાઈ ઉમરવાડિયા કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. આરણ્યક વેદોની ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની આરણ્યક વેદોની ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' સ્વરૂપની રચનાઓ કરનાર સર્જકનું નામ જણાવો. દયારામ ધીરો ભાલણ ભોજા ભગત દયારામ ધીરો ભાલણ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP