ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

વિજયરાય વૈદ્ય
રામનારાયણ પાઠક
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
વાડીલાલ ડગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ?

નગેન્દ્ર વિજય
હર્ષણ પુષ્કર્ણા
કિશોર અંધારિયા
વિજય વાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

દલપત પઢિયાર
રઘવાજી માઘડ
પ્રિયકાંત મણિયાર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ?

નવલરામ પંડ્યા
નર્મદ
દુર્ગારામ મહેતાજી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

નરસિંહ મહેતા
રવીન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP