ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમાંચક વિજ્ઞાનકથાઓ આલેખતુ “વલયની અવકાશી સફર’’ પુસ્તકના લેખક કોણ છે ? નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા કિશોર અંધારિયા વિજય વાસુ નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા કિશોર અંધારિયા વિજય વાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શ્રી નાથાલાલ દવેનો જન્મ કયાં થયો હતો ? જેપુર ફલુ ફુદેડા ભુવા જેપુર ફલુ ફુદેડા ભુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? દલપત પઢિયાર રઘવાજી માઘડ પ્રિયકાંત મણિયાર રાવજી પટેલ દલપત પઢિયાર રઘવાજી માઘડ પ્રિયકાંત મણિયાર રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નવલરામ પંડ્યા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ નવલરામ પંડ્યા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP