ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા સંવેદનશીલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત વૈભવ' દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે ? ગુજરાતી મરાઠી બંગાળી હિન્દી ગુજરાતી મરાઠી બંગાળી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-4, b-3, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-1, b-4, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ? મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મહાદેવભાઈ દેસાઈ મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? અખો દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? દલપત પઢિયાર કરસનદાસ માણેક દુલેરાય કારાણી ધીરુ પરીખ દલપત પઢિયાર કરસનદાસ માણેક દુલેરાય કારાણી ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP