ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિધાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો.
a. ત્રૈમાસિક સામયિક
b. સ્વાધ્યાય સામયિક
c. વિદ્યા સામયિક
d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા
ii. ગુજરાતી સાહિત્ય પરિષદ
iii. ગુજરાત યુનિવર્સિટી
iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર

a-ii, b-iv, c-i, d-iii
a-iv, b-iii, c-i, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-i, b-iv, c-iii, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

કવિ ન્હાનાલાલ
ડાહ્યાભાઈ દેરાસરી
હર્ષદ ત્રિવેદી
મુકુન્દરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો.

જ્યોતીન્દ્ર દવે
પ્રભુદાસ ગાંધી
વાડીલાલ ડગલી
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP