ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિધાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

લાભશંકર ઠાકર - લઘરો
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
કેશવલાલ ધ્રુવ - વનમાળી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ
લાંગ પુસ્તકાલય - રાજકોટ
દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP