ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો. a. ત્રૈમાસિક સામયિક b. સ્વાધ્યાય સામયિક c. વિદ્યા સામયિક d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા ii. ગુજરાતી સાહિત્ય પરિષદ iii. ગુજરાત યુનિવર્સિટી iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર