ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિધાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર
શિવાજી બાલમુકુંદ કાલેલકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના અંતેવાસી સ્વામી આનંદનું મૂળ નામ આપો.

કેશવ હર્ષદ ધ્રુવ
ચુનીલાલ આસારામ લોહાણા
હિંમતલાલ રામચંદ્ર દવે
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP