ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? માનવીની ભવાઈ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર મળેલા જીવ માનવીની ભવાઈ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? ભૂતનિબંધ નૃસિંહાવતાર જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ નૃસિંહાવતાર જનાવરની જાન મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ મણિલાલ દ્વિવેદી વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? તોડી મલ્હાર દરબારી ભોપાલી તોડી મલ્હાર દરબારી ભોપાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ પ્રેમાનંદ રણજિતરામ મહેતા કવિ દલપતરામ કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જાપાન દેશનો કયો કાવ્યપ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે ? હાઈકુ સોનેટ મુક્તક ખંડકાવ્ય હાઈકુ સોનેટ મુક્તક ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP