ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "માનચતુર અને ધર્મલક્ષ્મી" એ કઈ નવલકથાનો અંશ છે ? સરસ્વતીચંદ્ર માનવીની ભવાઈ મળેલા જીવ ગુજરાતનો નાથ સરસ્વતીચંદ્ર માનવીની ભવાઈ મળેલા જીવ ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? જાપાન જર્મની ઇટાલી અમેરિકા જાપાન જર્મની ઇટાલી અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ? ના કિનારો ના મઝધાર અસૂર્યલોક સમયદ્વીપ એકલતાના કિનારા ના કિનારો ના મઝધાર અસૂર્યલોક સમયદ્વીપ એકલતાના કિનારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP