ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?

કનૈયાલાલ મુનશી
રામનારાયણ પાઠક
ઉમાશંકર જોશી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નર્મદચંદ્રક
નોબલ પારિતોષિક
જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

નંદશંકર મહેતા
નર્મદ
દુર્ગારામ મહેતાજી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP