ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. પૃથ્વી સવૈયા હરિગીત મંદાક્રાંતા પૃથ્વી સવૈયા હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ? વેણીભાઈ પુરોહિત મકરંદ દવે ધ્રુવ ભટ્ટ અબ્બાસ વાસી વેણીભાઈ પુરોહિત મકરંદ દવે ધ્રુવ ભટ્ટ અબ્બાસ વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ સ્વામી આનંદની છે ? લોકગીતા દિવ્યચક્ષુ ગીતાધર્મ સંત કથાઓ લોકગીતા દિવ્યચક્ષુ ગીતાધર્મ સંત કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ભોજા ભગત ગંગાસતી નરસિંહ મહેતા મીરાંબાઈ ભોજા ભગત ગંગાસતી નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP