ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? સુરેન્દ્રનગર ટાણા અમદાવાદ નારદીપુર સુરેન્દ્રનગર ટાણા અમદાવાદ નારદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ છે ? ભિક્ષુ અખંડાનંદ ગુણવંત શાહ આધ્યાનંદ ગુણવંત આચાર્ય ભિક્ષુ અખંડાનંદ ગુણવંત શાહ આધ્યાનંદ ગુણવંત આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી સુરેશ જોષી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP