ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

રજત મહોત્સવ
હીરક મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

કનૈયાલાલ મુનશી
સુરેશ જોષી
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP