ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ? કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ અવંતી જનપદ કૌશલ મહાજનપદ પાંચાલ મહાજનપદ મત્સ્ય મહાજનપદ અવંતી જનપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૂજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજજો ક્યારે મળ્યો ? 1965 1962 1961 1963 1965 1962 1961 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? ધ્રુવાખ્યાન રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ રામવિવાહ ધ્રુવાખ્યાન રણયજ્ઞ શિવ-ભીલડી સંવાદ રામવિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ? સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક સુંદરમ્ ધૂમકેતુ જયંત ખત્રી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP