ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. એકાંકી નવલિકા નવલકથા વાર્તા એકાંકી નવલિકા નવલકથા વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચળકાટ તારો એ જ પણ, તુજ ખૂનની તલવાર છે' - કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે ? કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી શેખાદમ આબુવાલા કલાપી રાજેશ વ્યાસ ચિનુ મોદી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા તારાબહેન મોડક ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા શરીફા વીજળીવાળા તારાબહેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી ભાગ્યેશ જ્હા રાજેન્દ્ર શાહ વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી ભાગ્યેશ જ્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP