ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ' પંક્તિ કોની છે ? અખો નરસિંહ મહેતા મીરાં દયારામ અખો નરસિંહ મહેતા મીરાં દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? વ્રજ-ગુજરાતી રાજસ્થાન હિન્દી-ગુજરાતી વ્રજ વ્રજ-ગુજરાતી રાજસ્થાન હિન્દી-ગુજરાતી વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ જયંતિ દલાલ રમણલાલ શાહ મણીભાઈ દેસાઈ નગીનદાસ પારેખ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની હરીન્દ્ર દવેની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? તુલસી ક્યારો સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી દીપનિર્વાણ તુલસી ક્યારો સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP