ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વીસમી સદી' સામયિકના તંત્રી કોણ હતા ? હાજી મોહમ્મદ અલારખા શિવજી રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી હાજી મોહમ્મદ અલારખા શિવજી રાજા રામમોહન રાય કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? નવલકથા આત્મકથા નવલિકા ગઝલ નવલકથા આત્મકથા નવલિકા ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. રસિકલાલ પરીખ મોહન પરમાર જગદીશ જોશી હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ મોહન પરમાર જગદીશ જોશી હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. ધંધુકા હીરાપુર માંડવી બાવળા ધંધુકા હીરાપુર માંડવી બાવળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP