ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

રવિશંકર મહારાજ
ઈન્દુલાલ યાજ્ઞિક
ખંડુભાઈ દેસાઈ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'
b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'
d) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
1. મીરાં
2. હરીન્દ્ર દવે
3. બોટાદકર
4. નર્મદ

a-4, b-3, c-1, d-2
a-1, b-4, c-2, d-3
a-3, b-4, c-1, d-2
a-2, b-4, c-3, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

સ્પેક્ટ્રોમીટર
સમયાંતર
ખુલ્લા બારણે ટકોરા
એક જ દે ચિનગારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP