ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? દલપતરામ નર્મદ નવલરામ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ નવલરામ ગોવર્ધનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુરુ કીધા મેં ગોકુલના,ઘરડા બળદને ઘાલી નાથ' કૃતિના રચિયતા જણાવો. નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1924 1921 1939 1927 1924 1921 1939 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સ્પેક્ટ્રોમીટર સમયાંતર ખુલ્લા બારણે ટકોરા એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર સમયાંતર ખુલ્લા બારણે ટકોરા એક જ દે ચિનગારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP