ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ?

રામનારાયણ પાઠક - મનો વિહાર
કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા
મણિલાલ દ્વિવેદી - તરંગલીલા
ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

સુરેશ જોશી
ચંદ્રકાંત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ?

હસુ યાજ્ઞિક
મૂકેશ જોષી
ઈવા ડેવ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP