ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

૨વીન્દ્ર ઠાકોર
બળવંત જાની
શિરીષ પંચાલ
સુમન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

રવિશંકર મહારાજ
મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો.

મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત
ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની
ઉમાશંકર જોષી - વાસુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP