ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સોરઠ તારાં વહેતાં પાણી સરસ્વતીચંદ્ર ચકરાવો કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી સરસ્વતીચંદ્ર ચકરાવો કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર ચન્દ્રવદન ચીમનલાલ મહેતા રમણીકલાલ અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? રામરાજિયો શલોકા એકાદશસ્કંધ દ્વાદશમાસ રામરાજિયો શલોકા એકાદશસ્કંધ દ્વાદશમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે ? પાલીતાણા ભરૂચ પાટણ કપડવંજ પાલીતાણા ભરૂચ પાટણ કપડવંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP