ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

મોહનલાલ અંબારામ પરમાર
અરદેશર ફરામજી ખબરદાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
રમણીકલાલ અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

રામરાજિયો
શલોકા
એકાદશસ્કંધ
દ્વાદશમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP