ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

નારાયણ દેસાઈ
મહાત્મા ગાંધી
મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

ગૌરીશંકર જોષી
ઈચ્છારામ દેસાઈ
વિનેશ અંતાણી
શ્રીમદ રાજચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ?

ફુલચંદ શાહ
ડાહ્યાભાઈ ધોળશાજી
નૃસિંહ વિભાકર
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP