ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક નર્મદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર રાસ્તેગોફતાર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ જ્ઞાનસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો' કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે ? ગરબા આખ્યાન ચાબખા છપ્પા ગરબા આખ્યાન ચાબખા છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. શબ્દસેતુ પરબ શબ્દસૃષ્ટિ કુમાર શબ્દસેતુ પરબ શબ્દસૃષ્ટિ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ? ફિલિપ કલાર્ક યશવંત મહેતા શ્રદ્ધા ત્રિવેદી સાંકળચંદ પટેલ ફિલિપ કલાર્ક યશવંત મહેતા શ્રદ્ધા ત્રિવેદી સાંકળચંદ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. બાપુલાલ નાયક નંદુ મહેતા મહંમદ અશરફખાન કાન્તિ મડિયા બાપુલાલ નાયક નંદુ મહેતા મહંમદ અશરફખાન કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP