ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ?

પ્રેમાનંદ ચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદ ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

કાકાસાહેબ કાલેલકર
ચંદ્રવદન સી. મહેતા
નરસિંહરાવ દિવેટીયા
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિધાસભા
ગુજરાત સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP