ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઈશ મણિયારનું વતન જણાવો. પારડી ધાંધળી ઉમેદગઢ આંબલી પારડી ધાંધળી ઉમેદગઢ આંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? રઘુવીર ચૌધરી કાકા કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા રઘુવીર ચૌધરી કાકા કાલેલકર ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ મનની વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP