ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ?

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર
રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા
કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી
જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP