ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બારડોલી સત્યાગ્રહનો
જલિયાંવાલાં
વીર વલ્લભભાઈ
બે ખુદાઈ ખિદમતગારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ?

જય સોમનાથ
તુલસી ક્યારો
રઢીયાળી રાત
સોરઠ તારાં વહેતાં પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
કવિ નર્મદ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP