ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉદ્યોગપતિ રમતવીર મહાન ગાયક મહાન સાહિત્યકાર ઉદ્યોગપતિ રમતવીર મહાન ગાયક મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરાયનું જન્મસ્થળ જણાવો. ડભોઇ શિનોર વઢવાણ સુરત ડભોઇ શિનોર વઢવાણ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? શબ્દસૃષ્ટિ પરબ અખંડઆનંદ નવચેતન શબ્દસૃષ્ટિ પરબ અખંડઆનંદ નવચેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર રાજકોટ વડોદરા અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP