ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? મહાન ગાયક ઉદ્યોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર મહાન ગાયક ઉદ્યોગપતિ રમતવીર મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનાવરની જાન' કોની કૃતિ છે ? નંદશંકર મહેતા નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર મહેતા નર્મદ ન્હાનાલાલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ? બારડોલી સત્યાગ્રહનો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બે ખુદાઈ ખિદમતગારો બારડોલી સત્યાગ્રહનો જલિયાંવાલાં વીર વલ્લભભાઈ બે ખુદાઈ ખિદમતગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? જય સોમનાથ તુલસી ક્યારો રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ તુલસી ક્યારો રઢીયાળી રાત સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કવિ નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મહાકવિ' નું બિરુદ મેળવનાર ગુજરાતના અખ્યાન કવિ કોણ હતા ? કલાપી હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ બોટાદકર કલાપી હેમચંદ્રાચાર્ય પ્રેમાનંદ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP