ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ કાકા કાલેલકર - નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી સુંદરમ્ ઉમાશંકર જોશી દલપતરામ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ? ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાસભા પ્રેમાનંદ સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિના સાચા સર્જકનું નામ જણાવો.'ઝાકળ જેવા અણદીઠ' યશવંત શુક્લ સ્વામી આનંદ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ યશવંત શુક્લ સ્વામી આનંદ નારાયણ દેસાઈ અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP