ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? કુમાર કવિતા પરબ અખંડ આનંદ કુમાર કવિતા પરબ અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો મનહર મંદાક્રાંતા પૃથ્વી દોહરો મનહર મંદાક્રાંતા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ કવિ પુટપ્પા કે. શિવરામ કર્નાથ ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? પ્રેમાનંદ શામળ દયાનંદ અખો પ્રેમાનંદ શામળ દયાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? વીરલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP