ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રમણલાલ સોની રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ? ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી રમેશ પારેખ ડૉ. રમેશ ઓઝા નારાયણ સૂર્વે નવલરામ ત્રિવેદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? રાણકદેવી મહાદેવી શશિકલા મૃણાલવતી રાણકદેવી મહાદેવી શશિકલા મૃણાલવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ? મણિશંકર રત્નજી ભટ્ટ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા મણિલાલ હ. પટેલ મણિશંકર રત્નજી ભટ્ટ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા મણિલાલ હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP