ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ધૂમકેતુ - લોકવાર્તા બ.ક. ઠાકોર - સોનેટ સ્નેહરશ્મિ - હાઈકુ કાકા કાલેલકર - નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્યની શરૂઆત કયા કવિએ કરી હતી ? ઝવેરચંદ મેઘાણી ખબરદાર બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ખબરદાર બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ગાંધીજી પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડેહર છંદુ કેરવી ડીંડળ ડેહર છંદુ કેરવી ડીંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ યુગવંદના યાત્રા ઉષા-સંધ્યા ધ્વનિ યુગવંદના યાત્રા ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP