ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ધૂમકેતુ - લોકવાર્તા કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ બ.ક. ઠાકોર - સોનેટ ધૂમકેતુ - લોકવાર્તા કાકા કાલેલકર - નિબંધ સ્નેહરશ્મિ - હાઈકુ બ.ક. ઠાકોર - સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ઉમાશંકર જોષીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલ છે ? પ્રાચીના મહાપ્રસ્થાન નિશીથ અભિજ્ઞાન પ્રાચીના મહાપ્રસ્થાન નિશીથ અભિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે. કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? દર્શક કૌટિલ્ય સવ્યસાચી ઝુબીન દર્શક કૌટિલ્ય સવ્યસાચી ઝુબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ગોપીક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP