ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ?

મૃણાલવતી મુંજની રાણી હતી.
મૃણાલવતી તૈલપની બહેન હતી.
મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી.
મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની મહાનવલ કોને ગણવામાં આવે છે ?

સાસુવહુની લડાઈ
સરસ્વતીચંદ્ર
સોરઠ તારા વહેતા પાણી
કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP