ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ ગુણવંત શાહ કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી તેનસિંગ ગુણવંત શાહ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા ધ્રુવ ભટ્ટની નથી ? અકૂપાર વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક અકૂપાર વિક્ષિપ્તા સમુદ્રાન્તિકે કર્ણલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વેઈટિંગ ફોરગોદો’ નાટકનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? બળવંત જાની શિરીષ પંચાલ ૨વીન્દ્ર ઠાકોર સુમન શાહ બળવંત જાની શિરીષ પંચાલ ૨વીન્દ્ર ઠાકોર સુમન શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો. વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી વિનોદ હરગોવિંદ જોષી વિનોદ જયશંકર જોષી વિનોદ ત્રિકમદાસ જોષી વિનોદ અંબાલાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ ગુજરાતી નાટકમંડળીની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી ? બાપુલાલ નાયક રસીકલાલ પરીખ ૨.વ.દેસાઈ મધુ રાય બાપુલાલ નાયક રસીકલાલ પરીખ ૨.વ.દેસાઈ મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP