ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ? સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ગુણવંત શાહ તેનસિંગ સ્વામી સચ્ચિદાનંદજી કાકા કાલેલકર ગુણવંત શાહ તેનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ? ભાલણ અખો નાકર પ્રેમાનંદ ભાલણ અખો નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર વિષ્ણુ પંડ્યા રઘુવીર ચૌધરી કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? નરસિંહ મહેતા દયારામ મીરાંબાઇ ભોજા ભગત નરસિંહ મહેતા દયારામ મીરાંબાઇ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ રાવજી પટેલ ચિનુ મોદી રાજેન્દ્ર શુક્લ રમેશ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP