ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ
ગુણવંત આચાર્ય
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ઈશ્વર પેટલીકર
હરજી લવજી દામાણી
જ્યંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP