ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? મનોજ ખંડેરિયા દિલીપ રાણપુરા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી મનોજ ખંડેરિયા દિલીપ રાણપુરા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ? ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા વેરની વસુલાત ભસ્મકંકણ ભગવાન કૌટિલ્ય ભગ્નપાદુકા વેરની વસુલાત ભસ્મકંકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે" આ વિધાન કોનું છે ? નાનાભાઈ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી નાનાભાઈ શ્યામ સાધુ મકરંદ દવે મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચકોર (બંસી વર્મા) ગુજરાતીના જાણીતા ___ છે. કાર્ટૂનિસ્ટ ચિત્રકાર નૃત્યકાર શિલ્પકાર કાર્ટૂનિસ્ટ ચિત્રકાર નૃત્યકાર શિલ્પકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP