ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

પંચતંત્રની વાર્તા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
શિવાજીની શૌર્યગાથા
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

લાભશંકર ઠાકર
રમણલાલ દેસાઈ
પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP