ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર
દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'ભાગ્યાંના ભેરુ'
'વળામણાં'
'માનવીની ભવાઈ'
'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ?

સોક્રેટિસ
દીપ નિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP