ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

મનોજ ખંડેરિયા
દિલીપ રાણપુરા
કુન્દનિકા કાપડિયા
મનુભાઈ પંચોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ?

નટવરલાલ પંડ્યા
મણિશંકર ભટ્ટ
નગીનદાસ પારેખ
નવલરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP