ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ યશવંત મહેતા દલપતરામ કિશનસિંહ ચાવડા ધૂમકેતુ યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? સાંઈરામ દવે વસુબેન ભટ્ટ ઈલાઆરબ મહેતા ઈસુદાન ગઢવી સાંઈરામ દવે વસુબેન ભટ્ટ ઈલાઆરબ મહેતા ઈસુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી. પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો પંચતંત્રની વાર્તા અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા શિવાજીની શૌર્યગાથા મારા અનુભવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ ઉપમા વ્યતિરેક અનન્વય આંતરપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી લાભશંકર ઠાકર રમણલાલ દેસાઈ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સક્કરબાર બટવારા હરારી સરગોસ સક્કરબાર બટવારા હરારી સરગોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP