ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે શિવાનંદ અધ્વર્યુ કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે શિવાનંદ અધ્વર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી. દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ નર્મદાશંકર દલપતરામ શેઠ વિઠ્ઠલશંકર શામળશાહ શેઠ નર્મદાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પુત્રવધુનું સ્વાગત' કવિતા કોની છે ? જયંતિ દલાલ મકરંદ દવે લાભશંકર ઠાકર સુરેશ જોશી જયંતિ દલાલ મકરંદ દવે લાભશંકર ઠાકર સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી નર્મદશંકર દવે દાદાભાઈ નવરોજી ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી માઘ નવરાત્રી ચૈત્ર નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP