ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

કરસનદાસ માણેક
ત્રિભુવન ત્રિવેદી
હરીન્દ્ર દવે
શિવાનંદ અધ્વર્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

ઉમાશંકર જોષી
મકરંદ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર વિનોદ જોષીનું પૂરુંનામ જણાવો.

વિનોદ અંબાલાલ જોષી
વિનોદ ત્રિકમદાસ જોષી
વિનોદ જયશંકર જોષી
વિનોદ હરગોવિંદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP