ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ ત્રિભુવન ત્રિવેદી હરીન્દ્ર દવે કરસનદાસ માણેક શિવાનંદ અધ્વર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ મધુસૂદન પારેખ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. આનંદશંકર ધ્રૂવ બળવંતરાય ઠાકોર જયંતી દલાલ મણિકલાલ નભુભાઈ આનંદશંકર ધ્રૂવ બળવંતરાય ઠાકોર જયંતી દલાલ મણિકલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? કલાપી કાન્ત બ. ક. ઠાકોર મણિલાલ દ્વિવેદી કલાપી કાન્ત બ. ક. ઠાકોર મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ? નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર નેલ્સન મન્ડેલાના જીવન પર ડૉ.સ્વામિનાથનના જીવન પર પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP