ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ત્રિભુવન ત્રિવેદી
કરસનદાસ માણેક
શિવાનંદ અધ્વર્યુ
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

રવીન્દ્રનાથ ટાગોર
શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
ચંદબરદાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સવાર લઈને’ કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી સાહિત્યકારનો છે ?

નાનાભાઈ ભટ્ટ
રમણિક સામેશ્વર
હસમુખ પાઠક
અનિલ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે.

નગીન પારેખ
હરિહર ભટ્ટ
વિશ્વનાથ ભટ્ટ
બંસીધર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP