ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

મહાત્મા ગાંધીજી
સ્વામી આનંદ
રવિશંકર મહારાજ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો.

ર.વ.દેસાઈ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સોમદેવ-કથાસરિતસાગર
તેનાલી રામકૃષ્ણ-પાંડુરંગ મહાત્યમ
ભાસ-ઉરૂભંગ
ચંદ બરદાઈ-કાવ્યદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

નર્મદ
અરદેશર ખબરદાર
નવલરામ પંડ્યા
શ્રી રંગ અવધૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP