ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
બકુલ ત્રિપાઠી
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

ચંદ્રવદન મેહતા
મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત સાહિત્ય અકાદમી
જ્ઞાનપ્રસારક સભા
બુદ્ધિવર્ધક સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
પીંગલા નાડીનું શાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP