ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

વિનોદ જોષી
દિલીપ મોદી
યોગેશ ગઢવી
દલપત પઢીયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP