ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? અગ્નિકુંડ ખજુરો બત્રીસ લક્ષણો ખારોપાટ અગ્નિકુંડ ખજુરો બત્રીસ લક્ષણો ખારોપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદના પટાંગણમાં કયા સાહિત્યકારની પ્રતિમા છે ? આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય ઉમાશંકર જોશી આનંદશંકર ધ્રુવ મહાભાગાંધીજી પી. સી. વૈદ્ય ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. ગોરજ પારસમણી હવાની હવેલી ઘૂંઘટ ગોરજ પારસમણી હવાની હવેલી ઘૂંઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? રમણલાલ વ. દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંના પદોમાં કોની ભક્તિ વિશેષ છે ? શ્રીકૃષ્ણ શ્રીરામ મહાદેવ હનુમાન શ્રીકૃષ્ણ શ્રીરામ મહાદેવ હનુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ? ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP