ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ?

પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી
રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ચિત્રભાનુજી
શ્રી ઉમાશંકર જોષી
શ્રી સુંદરમ્
શ્રી સ્વામી રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP