ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો.

ઉજાસના આંસુ
ઊંચી ડેલી
મીરાંની રહી મહેક
સૂકી ધરતી સૂકું આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

નિરંજન ત્રિવેદી
ઉમાશંકર જોશી
જોસેફ મેકવાન
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ?

રાજેન્દ્ર શાહ
નીતા રામૈયા
પ્રહલાદ પારેખ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP