ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની છે ? જીગરનો યાર વીરમતી સાપના ભારા આપણો ધર્મ જીગરનો યાર વીરમતી સાપના ભારા આપણો ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોશી રા.વિ.પાઠક બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોશી રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? રમણ સોની જોરાવરસિંહ જાદવ ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી રમણ સોની જોરાવરસિંહ જાદવ ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ અખો નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP