ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

મુકુન્દરાય પટ્ટણી
હર્ષદ ત્રિવેદી
કવિ ન્હાનાલાલ
ડાહ્યાભાઈ દેરાસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
કુસુમમાળા - નરસિંહરાવ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
મિથ્યાભિમાન - દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP