ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ મુકુન્દરાય પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ભોજાના ચાબખા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી નંદશંકરની નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ડૉ.ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ રા.વિ.પાઠક વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? ચૂંદડી ચિત્રદર્શનો વિશ્વગીતા જયાજયંતી ચૂંદડી ચિત્રદર્શનો વિશ્વગીતા જયાજયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? બારીબહાર સ્વપ્નપ્રયાણ ધ્વનિ છંદોલય બારીબહાર સ્વપ્નપ્રયાણ ધ્વનિ છંદોલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP