ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
પંડિત યુગ - કાન્ત, કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

દાસી જીવણ
બાપુસાહેબ ગાયકવાડ
ધીરો ભગત
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આપેલ માંથી કોઈ નહી
આપેલ બંને
આધુનિક કવિતાના જ્યોતિર્ધર
સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP