ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ગૌરીશંકર જોષી દિગીશ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય-દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ વડનગર સુરત નડિયાદ અમદાવાદ વડનગર સુરત નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ નવલરામ પંડ્યા નર્મદ દુર્ગારામ મહેતાજી દલપતરામ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કુંવરબાઈનું મામેરું - આખ્યાન કરણઘેલો - નવલકથા ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેમાનંદ સાહિત્યસભા ગુજરાત સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નાટયકાર છે ? ચન્દ્રવદન ચીમનલાલ મહેતા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર રમણીકલાલ અરાલવાળા ચન્દ્રવદન ચીમનલાલ મહેતા મોહનલાલ અંબારામ પરમાર અરદેશર ફરામજી ખબરદાર રમણીકલાલ અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP