ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો ? મનહર અનુષ્ટુપ એક પણ નહીં શિખરણી મનહર અનુષ્ટુપ એક પણ નહીં શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સ્નેહરશ્મિ બેફામ આદિલ સુંદરમ્ સ્નેહરશ્મિ બેફામ આદિલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અતિશયોક્તિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ દયારામ વિષ્ણુદાસ નાકર પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP