ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ? કાન્ત સુંદરમ્ દ્વિરેફ ઘાયલ કાન્ત સુંદરમ્ દ્વિરેફ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ? માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર માનવધર્મ સભાની સ્થાપના - દુર્ગારામ મહેતા વ્યવસાયે ડોક્ટર - જયંત પાઠક 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી - ઉમાશંકર જોશી વ્યવસાયે વૈદ્ય - લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની પંક્તિના રચયિતા કોણ છે ?"ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી, મધુવનમાં." હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ રમેશ પારેખ હરીન્દ્ર દવે સુરસિંહજી ગોહિલ - કલાપિ સુરેશ દલાલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? રમેશ પારેખ સુંદરજી બેટાઈ નાથાલાલ દવે નિરંજન ભગત રમેશ પારેખ સુંદરજી બેટાઈ નાથાલાલ દવે નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ? ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ ભોળાભાઈ પટેલ બાલાભાઈ દેસાઈ જયપ્રસાદ ઠાકર જયેશચંદ્ર રણજીતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP