ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઝવેરચંદ મેઘાણી
કવિ ન્હાનાલાલ
ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો
કલ્હણ - કથાસરિતસાગર
ધનપાલ - ભવિસતકાહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP