ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ
ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ
વૈષ્ણવજન - નરસિંહ મહેતા
કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે
ઉમાશંકર જોષી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP