ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
કોકિલા - ચુનીલાલ મડિયા
બાંધ ગઠરિયા - ચં. ચી. મહેતા
અમે બધા - જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

મહાકવિ પ્રેમાનંદ
મણિશંકર રત્નજી ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા
અલીખાન બલોચ - શૂન્ય
ઉમાશંકર જોષી - ધૂમકેતુ
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP