ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા બળવંતરાય ઠાકોર કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી ઈશ્વર પેટલીકર જ્યંતી દલાલ ચંદ્રકાન્ત બક્ષી હરજી લવજી દામાણી ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક એક પણ નહીં શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ કવિ દલપતરામ કવિ દયારામ રણજિતરામ મહેતા પ્રેમાનંદ કવિ દલપતરામ કવિ દયારામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP