ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી નીતિન વડગામા રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી પ્રહલાદ પારેખની કૃતિને ઓળખી બતાવો ? મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ ઘેરૈયા એક આગિયાને મૃગ તૃષ્ણા ઘણ ઉઠાવ ઘેરૈયા એક આગિયાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકીના લેખક કોણ છે ? સરોજ પાઠક જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી સરોજ પાઠક જોસેફ મેકવાન રઘુવીર ચૌધરી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? અંધશ્રદ્ધા પાખંડ ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ગરબડ ગોટાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત નડિયાદ અમદાવાદ રાજકોટ સુરત નડિયાદ અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP