ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ?

નીતિન વડગામા
કિશોરસિંહ સોલંકી
રઘુવીર ચૌધરી
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
દિગીશ મહેતા
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
ઉમાશંકર જોષી - શ્રવણ
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
બાલાભાઈ દેસાઈ- સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP