ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ સપ્તપદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? ગોરખનાથ કાળા ડુંગર તારંગા હબા ડુંગર ગોરખનાથ કાળા ડુંગર તારંગા હબા ડુંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગઝરૂખે’ એ કોનો દીર્ઘકાવ્યનો સંગ્રહ છે ? પન્ના નાયક હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ પન્ના નાયક હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? ધ્રુવાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન તીર્થાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP