ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા રઘુવીર ચૌધરી ચંદ્રકાંત બક્ષી કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ? રસિકલાલ પરીખ પ્રેમજી પટેલ પ્રવીણ દરજી વજુ કોટક રસિકલાલ પરીખ પ્રેમજી પટેલ પ્રવીણ દરજી વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? કે. કા. શાસ્ત્રી કાન્ત રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી કે. કા. શાસ્ત્રી કાન્ત રવિશંકર મહારાજ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ મુખવટો - બાલમુકુંદ દવે ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. પીરઝાદા અહેમદ શાહ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી મોહસીન રફિકમિયાં સૈયદ અરબાઝમિયાં દિલાવર શેખ પીરઝાદા અહેમદ શાહ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી મોહસીન રફિકમિયાં સૈયદ અરબાઝમિયાં દિલાવર શેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1852માં શરૂ થયેલું કરસનદાસ મૂળજીનું સત્યપ્રકાશ 1861માં શેમાં ભેળવી દેવામાં આવ્યું ? રાસ્તેગોફતાર જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ રાસ્તેગોફતાર જ્ઞાનસાગર વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્ર દર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP