ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? મૈત્રક યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ મૈત્રક યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ મીરાંબાઈ કલાપી પાનબાઈ અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? અખાભગત ધીરાભગત ભોજાભગત રવિસાહેબ અખાભગત ધીરાભગત ભોજાભગત રવિસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ આપો. દુલાભાયા કાગ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુંદરમ દુલાભાયા કાગ કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હવેલી' એકાંકીના લેખકનું નામ જણાવો. મનીશ જોશી સુરેશ જોશી ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી મનીશ જોશી સુરેશ જોશી ભાલચંદ્ર જોષી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP