ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્મા ગાંધીજીની આશ્રમની પ્રાર્થના સભામાં અવારનવાર ગવાતી પ્રાર્થના 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ'ના લેખક/અનુવાદકનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરણ્યુ, સરજુ, સાવળ્યું શું છે ? માતાજીના મનામણાંના ગીતો સ્ત્રીઓનાં ઘરેણાં ઘન વાદ્યો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી માતાજીના મનામણાંના ગીતો સ્ત્રીઓનાં ઘરેણાં ઘન વાદ્યો ધાર્મિક પ્રસંગે પહેરાતી સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" દયારામ પ્રેમાનંદ ભાલણ નાકર દયારામ પ્રેમાનંદ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ અંબાલાલ દેસાઈ વજુ કોટક કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP